પ્રતિ, સંદેશ મંત્રીશ્રી,
આથી ઉપરોક્ત વિષય નાં અનુસંધાન મા સંદેશ કમ્પલેઇન નંબર પર વાત કર્યા છતાં કોઈ પણ નિરાકરણ ના આવાથી ભજનસંધ્યા કાર્યક્રમ અગાઉ પ્રમાણે જાહેરાત ચાલુ કરવી જો કે ભજનસંધ્યા ની જાહેરાત આપવાથી અમે અને અમદાવાદભક્ત સમાજ અને ગુજરાત નાં તમામ સંદેશગ્રાહકો વાંચી જે તે ભજન સંધ્યા નાં સરનામે જઇ લાભ લઇ શકે ઇશ્વરધ્યેય થી જનસેવા અર્થે ચાલુ કરવા વિનતી.
લી.
રબારી સમાજ બેસણા જાહેરાત એકતા સમિતિ
(અમદાવાદ, ગૂજરાત)
જનસેવક નાં જય રણછોડ Was this information helpful? |
This is insult of our Holly festival navratri by skore condoms please take action.