મહાશય શ્રી,
જય ભારત સાથ જણાવાનું કે, ઊના થી જેતપુર (વાયા : ગીરગઢડા, જામવાળા, આકોલવાડી, તાલાલા, સાસણ, મેંદરડા, જુનાગઢ) (1430 UNAJTPEXP51) બસ છેલ્લા ઘણા સમય થી અનિયમિત રહે છે.
ઉકત બસ સમય સારણી મુજબ ચાલતી ન હોવાથી મુસાફરો ને ઘણી હાલાકી નો સામનો કરવો પડે છે કારણ કે વચ્ચે ના ઉપર મુજબ ના ગામ માટે બપોર બાદ જુનાગઢ રૂટ મા આ એક જ બસ ચાલે છે.
અમો આશા રાખીએ છીએ કે આપની કક્ષાએથી આ પ્રશ્ન નું યોગ્ય નિરાકરણ જલદીથી આવશે...
આભાર સહ.. Was this information helpful? |
Post your Comment