આ અગાઉ આ વિષય ઉપર ફરિયાદ કરેલી છે તેમ છતાં કોઇ કાયમી સોલ્યૂશન આવતું નથી.
આજ રોજ 30/01/2024 savare ગાંધીનગર - સરખેજ બાજુ જતી બસો ૮:૧૦ થી ૮:૩૦ સુધીમાં કોઈ જ બસ આવી નહતી. જયારે savare 8:30 ની આસ પાસ બસ આવી ત્યારે ૧ મિનિટે ના સમયગાળા માં ૫ બસો આવી છે.
૧. ગાંધીનગર થી અરણેજ.
૨.ગાંધીનગર થી ઈસકોન .
૩. હિમ્મતનગર થી સરખેજ .
૪. ગાંધીનગર હી અંકુર .
૫. ગાંધીનગર થી સરખેજ.
ફક્ત એક ઇલેક્ટ્રિક બસ આવી હતી જેમને ઉભી રાખેલી નથી તેમજ તેમાં પાસ પણ ચાલતો ના હોવાથી કોઈજ કામની નથી.
ઉપરની બસો જો તેમના યોગ્ય સમય ઉપર આવી હોત તો મુસાફરે જેમને પાસ કઢાવેલ છે તેઓને ભાડા ખર્ચીને ખાનગી વાહનમાં જવું ના પડે તેમજ તેમનો સમય પણ સચવાય.
ડ્રાઈવરભાઈઓ એવું વિચારે છે કે પાછળ ની બસ જાય પછી હું જાઉં. તેઓની આ વિચારસરણી ને લીધે મુસાફરો શા માટે હેરાન થાય ?
અગાઉ પણ લેખિત તેમજ online ફરિયાદ કરેલી છે તો આ અંગે આપને નમ્ર વિનંતી છે કે કાયમી ઉકેલ આવે. Was this information helpful? |
Post your Comment