Address: | રાજકોટ એસટી બસ ડેપો- રાજકોટ | Website: | gsrtc.in |
જગદીશ બ્રહ્મભટ્ટ
188- B, મહાદેવ નગર
અંજાર- કચ્છ
[protected]
Date[protected]
નિયામક શ્રી,
ગુજરાત રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમ
રાજકોટ વિભાગ
રાજકોટ
માનનીય સાહેબશ્રી,
જય ભારત સાથે જણાવાવાનું કે મે તારીખ[protected] ના રોજ રાજકોટ થી અંજાર જવા માટે તારીખ[protected] ની સવારે 10 વાગ્યા ની એસટી બસ સાવરકુંડલા-ભુજ મા ઓનલાઇન રિઝર્વેશન કરેલ હતું જેની વિગત સામેલ છે.
*GSRTC m-Ticket*RAJKOT BUSPORT to ANJARName:Neeta BhattTripCode:0600SKDBHJGJR47PNRNO/OB:G[protected], GS35685742 DOJ:[protected], :10:00:00, EXPRESSSeatNo: 11, 12BoardingPt:BUSPORTTxn Pass:kWAnQaQQ Carry ID during jrny. T&C apply.
*GSRTC m-Ticket*RAJKOT BUSPORT to ANJARName:Neeta BhattTripCode:0600SKDBHJGJR47PNRNO/OB:G[protected], GS35686107 DOJ:[protected], :10:00:00, EXPRESSSeatNo: 19, 20BoardingPt:BUSPORTTxn Pass:mMshyeZu Carry ID during jrny. T&C apply.
આ મુજબ ની ઓનલાઇન ટિકિટ બૂક કરેલ હતી સવાર ના હું 9.30 થી 11.45 સુધી રાજકોટ બસ ડેપો પર પ્લેટફોર્મ નંબર 8 ઉપર સાવરકુંડલા -ભુજ બસ ની રાહ જોતો હતો જ્યાં ભુજ, અંજાર, ગાંધીધામ કચ્છ ની બસ નિયમ મુજબ જ્યાં લાગે છે. પરંતુ પ્લેટફોર્મ નંબર 5 થી પ્લેટફોર્મ નંબર 10 સુધી ના આ બસ લાગવા માં આવેલ ન હતી કેમકે બસ બીજી કોઈ જ્યાં મૂકી ત્યાથી હંકારી ગયા તેમજ બીજી જગ્યાએ જ્યાં ઉભી રાખી હતી ત્યાં થી કંડક્ટર એ ફોન કોલ કરીને એમને મને જાણ કરવી જોઈતી હતી કેમકે હું બસ ડેપો હું 1 થી 1.30 કલાક સુધી હજાર હતો તેમ છતાં તેઓ એ મને જાણ કરી નહીં. પેસેંજર ઓનલાઇન બુકિંગ મા મોબાઇલ નંબર શા માટે નાખે છે કેમકે આવી પરિસ્થિતિમાં બસ બીજી જગ્યાએ મુકાય તો પેસેંજર ને મોબાઇલ નંબર થી જાણ કરવી એ ડ્રાઇવર તેમજ કંડક્ટર બને ની ફરજ છે તેઓ એ મને એવી કોઈ જાણ કરી નહીં જે st તંત્ર ની ગંભીર બેદરકારી કરી દર્શાવે છે તેમજ 9.30 થી જ્યારે સાવરકુંડલા- ભુજ બસ રાજકોટ માંથી ઉપાડી ત્યાં સુધીના રાજકોટ ડેપો ના cctv ના ફૂટેજ જોવા થી પણ તમે જાણી શકો છો પણ તમે મારી તરફેણ મા નિર્ણય નહીં આપો ને જણાવી દેશો કે અમારા cctv મા બસ પ્લેટફોર્મ થી જ ઊપડી છે ને મને થયેલ રૂપિયા ૭૬૦ નું આર્થિક નુકસાન ની નૈતિક જવાબદારી st તંત્ર ની છે. હું ક્યાં તમારા cctv ફૂટેજ જોવા આવીશ. સાવરકુંડલા-ભુજ બસ ક્યારે રાજકોટ ડેપો મા આવી ને ક્યારે ઉપાડી એ st તંત્ર ના અધિકારીઓ ને પણ જાણ નથી હોતી કેમકે જાણ્યા કર્યા વગર પૂછપરછ અધિકારી પણ માઇક પર સૂચના આપી દે.
એટલે મને થયેલ રૂપિયા ૭૬૦ નું રિફંડ આપવા જરૂરી કાર્યવાહી કરજો. જો મને યોગ્ય ન્યાય નહીં મલે તો હું st તંત્ર ને કાયદેસર ની લીગલ નોટિસ આપી ને જરૂરી કાર્યવાહી કરીશ.
લી.
આપનો વિશ્વાસુ
જગદીશ બ્રહ્મભટ્ટ
[protected]
એનક્લોઝ Was this information helpful? |
Post your Comment