આજ રોજ હું શાસ્ત્રી નગર થી અખબારનગર જઈ રહ્યો હતો, અખબાર નગર સર્કલ આગળ મારી ટિકિટ ચેક કરવામાં આવી હતી અને મે ટિકિટ આપી પણ હતી Paytm માંથી પણ ટિકિટ ચેકર નામના વ્યક્તિ ( બરોટ નીતિન ) એ મને કહ્યું કે તરત ની ટિકિટ ના ચાલે, મારી ટિકિટ ને 5 મિનિટ પણ થઈ ગઈ હતી અને શાસ્ત્રી નગર થી અખબારનગર 5 મિનિટ નો રસ્તો છે, મે એને કહ્યું પણ ખરા પણ એને મારી વાત માની નહિ અને મને પેનલ્ટી આપી 100 ની મે એની વિરુદ્ધ ફરિયાદ કરવા brts help center માં કોલ કરવા કીધું તો એને મોબાઇલ જપ્ત કરી લેવાની ધમકી આપી અને ખોટા શબ્દો બોલ્યો.
હવે મારે સરકાર ને અને BRTS ના સાહેબ શ્રી ને એટલું કહેવું છે કે આવા વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે( બારોટ નીતિન- અખબાર નગર સ્ટેન્ડ ટિકિટ ચેકર)
મને સંપૂર્ણ વિશ્વાસ સરકાર પર અને BRTS ના અધિકારી પર છે કે આવા વ્યક્તિ ઓ ને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવે
Was this information helpful? |
Post your Comment