પ્રતિ,
ડેપો મેનેજર,
GSRTC
કોડીનાર.
વિષય: કતારગામ - કોડીનાર બસ તારીખ 7-10-22 ના રોજ કેન્સલ હતી તો રિફંડ આપવા બાબત.
માનનીય સાહેબ શ્રી,
GSRTC ની બસ સર્વિસ સુરત કતારગામ થી કોડીનાર માં મારી 3 સીટ એડવાન્સ તારીખ 5-10-22 ના રોજ બુક કરાવેલી હતી. મારી મુસાફરી ની તારીખ 7-10-22 હતી. જે તે કારણસર આ બસ નિર્ધારિત સમય પર ન આવતા અમો એ સુરત ડેપો મેનેજર નો સંપર્ક કરેલો અને અમો ને જણાવેલ કે બસ કેન્સલ છે.
જે પછી અમો એ આ બસ માં મુસાફરી કરેલ નથી.
અમો એ GSRTC માં આ બાબતે કોન્ટેક્ટ કરેલો પણ હજુ મારી ટિકિટ ને રિફંડ પ્રોસેસ માં નાખેલ નથી.
ઇમેઇલ આઇડી : [protected]@mail1.gsrtc.in પર ડિટેલ મેઇલ કરેલી ને પણ જણાવેલ છે. એ પછી
ટ્વીટર ના માધ્યમ થી GSRTC એકાઉન્ટ OFFICER નો સંપર્ક કરતા (mo-[protected]) તેવો એ તમારો સંપર્ક નંબર આપેલ છે.
આશા છે કે મારી ટિકિટ ના પૈસા ટૂંક સમય માં રિફંડ પ્રોસેસ માં આવી જશે.
મારી જરૂરી ડિટેલ આ પ્રમાણે છે.
બસ: કતારગામ - કોડીનાર
ટિકિટ : કતારગામ થી પછપચિયા ઉના
ટિકિટ બુકિંગ ની તારીખ : 5-10-22
મુસાફરી ની તારીખ : 7-10-22
ટોટલ ટિકિટ : 3
ટોટલ પૈસા : 951
ob ref num. : GS24270239
PNR : G[protected]
સીટ: 7/8/10
આભાર :
સંજય ઘાસકટા Was this information helpful? |
Post your Comment