ડેપો મેનેજર,
ભારત સાથે જણાવાનું કે રાણીપ થી પીપળીધામ વાયા વિરમગામ જતી બસ માં અમુક લોકો ને બીજી બાજુ થી લઇ લે છે અને સ્ટેશન પરથી કોઈને લેતા નથી
જો આવુ ચાલ્યા રાખશે તો નહિ ચાલે માટે હુ તમને નમ્ર વિનતી કરું છું કે તે બસ માં આવતા મુસાફર તથા બસ ના કંડકટર અને ડ્રાઇવર ને સલાહ આપવા વિનંતી કરું છું
અને ખાસ કહું છું કે તમે તેમને કહેવા વિનતી કરુ છું
હું ડેઇલી એ બસ માં જોવું છું કે ગમે ત્યાંથી મુસાફર ને લેવાનાં અને ગમે ત્યાં ઉતારવાના આવુ જો એમના પર્સનલ મુસાફર ને કરો છો તો બધા મુસાફર ને આવી રીતે કરવા વિનતી કરું છું...
નહીતર આ રીતે બંધ કરવા વિનતી કરું છું
ધન્યવાદ Was this information helpful? |
Post your Comment