મેં તારીખ 25/02/23 ના રોજ ભુજ ડેપોમાંથી આપણા ડેપો ની બસ ની તા.26/02/23 ની ભુજ થી બેચરાજી ની બે રિજેર્વશન ટિકિટ કઢાવેલ . જેના સીટ નંબર 9, 10 . હતા . હું તા. 26/02/23 ના સવારે 6:00 વાગ્યા થી જયુબેલી સર્કલ ભુજ પર બસ ની રાહ જોઈને ઉભેલ . ત્યારે 6:24 એ ભુજ થી બેચરાજી ની બસ નીકળેલ . મેં બસ ઉભી રાખવા હાથ આડો કરેલ અને બૂમ પાડેલ કે રિઝર્વેશન ટિકિટ છે . જે સાંભળી ને ડ્રાઈવરે બસ ને સહજ ધીમી કરી અને પાછી ઊભી રાખ્યા વિના ડ્રાઈવરે બસ ને જવા દીઘી.જે એસ.ટી. ડ્રાઈવર અને કંડકટર ની ફરજ દરમિયાન બેદરકારી સૂચવે છે .તેથી તેના પર સખ્ત કાર્યવાહી કરો.
જેના કારણે મને આ બે ટિકિટ ના Rs. 432 તેમજ બીજી રિટર્ન ટિકિટ પણ રદ કરાવવી પડી. જેના 25% ના પ્રમાણે Rs.105 ની આર્થિક ખોટ ગઈ .Rs. 537 ની આર્થિક ખોટ ગઈ તો એનો જવાબદાર કોણ ? Rs. 537 ની ભરપાઈ ન થઇ તો હું આગળ કાયદેસર કાર્યવાહી કરીશ . Was this information helpful? |
Post your Comment