Address: | vadnagar, Mehsana, Gujarat, 384355 |
પ્રતી
શ્રી વાહન વ્યવહાર મનેજર
વિષય - ઇડર થી વડનગર 7 વાગ્યા ની આસપાસ બસ ચાલુ કરવા બાબત
આપ સાહેબ શ્રી ને જાણવાનું કે સવારે 7 વાગ્યા થી ઇડર થી અમદાવાદ એક જ બસ છે.તે બસ માં દરરોજ 90 થી 100 પેસેન્જર રોજ મુસાફરી કરે છે. તો બહુ તકલીફ પડે છે જવામાં તો નવી બસ ચાલુ કરવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી.
નોંધ - વડનગર તથા ઇડર ડેપો આપ બસ નવી ચાલુ કરવા વિનંતિ કરશોજી..
લિ
આપનો વિશ્વાસુ એક વિદ્યાર્થી Was this information helpful? |
Post your Comment