પ્રતિ, ડેપો મેનેજરશ્રી, ગાંધીંગર
સવિનય જણાવવાનું કે, અત્રેનાં છોટાઉદેપુર જિલ્લામાંથી સાંજે ૫:૦૦કલાક બાદ કોઇપણ પ્રકારની લોકલ બસ સુવિધા પુરી પાડવામાંંઆવતી નથી તેમજ બસ અંગે પુછપરછ કરતાં યોગ્ય જવાબ આપવામાંં આવતો નથી. જેના લીધે તમામ સરકારી કર્મચારીઓને તકલીફ પડે છે. વધુમાંં જણાવવાનું કે, છોટાઉદેપુર ડેપો તથા ખાનગી બસ સેવા જેમ કે ગુરુ ટ્રાવેલ, નંદન ટ્રાવેલ્સ, પાટલી પુત્ર ટ્રાવેલ્સ વાળા સાથે સેટીંગ હોવાની વાત મળેલ છે. (જેનાં આધાર-પુરાવા નથી) જેનાં કારણે ફરજીયાત સરકારી કર્મચારી તથા અન્ય સામાન્ય નાગરીકોને ખાંનગી બસ સેવા મેળવવા મજબુર થાય છે. તો અંગે યોગ્ય તપાસ તેમજ સાંજે ૫:૧૦ પછીની લોકલ બસ સેવાની સુવિધા ઉપલબ્ધ થવા મહેરબાની કરશોજી. Was this information helpful? |
Post your Comment