આથી હું ગાન વરધરી તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર નો રહેવાસી આપણે જણાવવા માંગુ છું કે મારા ગામ ના રહેવાસી પટેલ જસુભાઈ રાયજીભાઈ તથા પટેલ લક્ષ્મીદાસ રાયજીભાઈ બંને ભાઈ ના ઘર વરધરી ગામ ના લક્ષ્મીપુરા ફળીયા માં આવેલ છે જે બંને લોકો ને હેરાન કરવા માટે આપણી વીજ કંપની ના લઈટ ના થાંભલા વરધરી ગામ તેમજ ખેતરો માં પડેલા થાંભલા ઉપાડી લાવી લોકો ને હેરાન કરવા રસ્તા ઉપર લાવી ને મૂકે છે તો શું આ આપણી વીજ કંપની ના નિયમ છે કે કંપની ના થાંભલા ચોરી કારીલોકો ને પરેશાન કરવા રસ્તા બંધ કરવા વાપરવા? હું આ સાથે આપનેં ફોટો પણ પાડી મોકલું છું જો આપના દ્વારા આવા માણસો ઉપર સખ્ત કાર્યવાહી કરવા માં નહીં આવે તો હું આ complain નંબર સાથે આગળ કાર્યવાહી કરીશ જે આપની કંપની ને વિદિત થાય આવા માણસો સામે વીજ થાંભલા ચોરી કરવાનો જે કડક માં કડક સજા હોય તે કરવા વિનંતી કરું છું જેથી કોઈ દિવસ લીઘટ ના થાંભલા ચોરી કરી લોકો ને હેરાન કરે એવી જગ્યાએલવી ને ના મૂકે
+1 photos
Was this information helpful?
No (0)
Yes (1)
Madhya Gujarat Vij Company [MGVCL] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Madhya Gujarat Vij Company [MGVCL] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment