દાદુ શકીલ મજીદભાઇ
રહે.મોડાસા, તાાઃમોડાસા, જીાઃ અરવલ્લી
તાાઃ૦૧-૧૦-૨૦૧૫
પ્રતત,
તસનીયર અતિકારીશ્રી.
ભારતી એરટેલ લી,
તવષયાઃ તપ્રપેડ ઓફર બાબત...
મે.સાહેબશ્રી,
ઉપરોકત તવષય અને જયભારત સાથે જણાવવાનુું કે, આપની કુંપનીમાું તાાઃ૨૯-૦૯-૨૦૧૫ ના રોજ સવારે ૧૧-૧૪ કલાકે તપ્રપેડ રીચાર્જ કરાવેલ હતુ અને તેમાું ૪૦૦૦ લોકલ તથા એસટીડી સેકન્ડ આવેલ હતા અને ત્યારબાદ અમોએ આપની કુંપની અમદાવાદ ખાતે કોલ કરેલ હતો ત્યારે આપની કુંપનીના અભભજીત નામના કમમચારીએ અમોને એવો જવાબ આપેલ હતો કે તમારે ૪૦૦૦ સેકન્ડ પુરા થયા બાદ બીજા ૬૦૦૦ સેકન્ડ ઉમેરાય જશે પરુંતુ તે આજદીન સુિી ઉમેરાયેલ નથી અને અમોએ અત્યાર સુિી પાુંચ થી છ વાર તમારી કુંપનીમાું કોલ કરેલ છે પરુંતુ તેનો અમોને હકારાત્મક જવાબ આપની કુંપની આપવામાું આવેલ નથી આ અરજી કોઇપણ પ્રકારની વાત સાુંભળવામાું આવતી નથી. તેનો અમોને યોગ્ય જવાબ આપવો.
વધુમાું આપની કુંપની ધ્વારા અમારુ આ વળતર મળવાપાત્ર થશે કે નહહ તેનો પણ જવાબ અમોને આપવો.
આપનો તવશ્વાસુ
દાદુ શકીલ મજીદભાઇ Was this information helpful? |
This is with reference to your post dated 01 October 2015. We are keen to resolve your concern; however, we will require your airtel account number along with an alternate contact number to resolve it effectively.
Look forward to receiving the required details at airtel.[protected]@airtel.com
Regards,
Umesh Arora
airtel presence (airtel customer service team)
bharti airtel ltd.
airtel.[protected]@airtel.com
Connect with us 24X7 and we will be happy to assist you with a swift resolution to your queries on all our products and services
Twitter - www.twitter.com/airtel_presence
Facebook - www.facebook.com/bhartiairtelltd