Comments
અમૃતવેલ થી ભાણવડ જવા માટે જે રેલ્વે ફાટક આવેલી છે તેના ઉપર ફાટક મેન 24 કલાક હાજર હોતો નથી જે સાજના 5.30 થી ફવ ર ના 8.30 સુધી ફાટક બંધ કરીને જતો રેહતો હોવાથી તકલીફ પડે છે. જેમા ખાશ કરીને ખેડુત ને સવાર ના વહેલા ખેતર મા કરવા જતા હોય છે તેને 3 કિલોમીટર ફરી ને જવુ પડે છે.માટે આ ફાટક ઉપર 24 કલાક ફાટક મેન રાખવા વિનંતી.
Reply
25%
Complaints
6271
Pending
0
Resolved
1580
+91 11 2338 1213
Rail Bhawan, Raisina Road, DL, India, New Delhi, Delhi, India - 110001
View all Indian Railways contact information